Gujarati News

Gujarati News

News of Tuesday, 19th January 2021

શાણા છે મહેસાણાઃ અધિક કલેકટર પ્રદીપસિંહ રાઠોડનો જન્‍મદિન

રાજકોટઃ રાજ્‍યના જી.એ.એસ. કેડરના પ્રતિભાવંત અધિકારી શ્રી પ્રદીપસિંહ રાઠોડનો જન્‍મ તા. ૧૯ જાન્‍યુઆરી ૧૯૭૩ના દિવસે થયેલ. આજે ૪૯માં વર્ષના દ્વારે ટકોરા માર્યા છે. તેઓ હાલ મહેસાણામાં નિવાસી અધિક કલેકટર તરીકે ફરજ બજાવે છે.

શ્રી પી.બી. રાઠોડ ભૂતકાળમાં ગાંધીનગર અને જૂનાગઢમાં ડે. મ્‍યુનિસિપલ કમિશનર, મહેસાણામાં ડે. ડી.ડી.ઓ. અને ડે. કલેકટર, કલોલ અને વેરાવળ સોમનાથમાં પ્રાંત અધિકારી વગેરે સ્‍થાનો પર રહી ચૂકયા છે. મોરબી પંથકના વેજલપુરના મૂળ વતની છે. રાજકોટ સાથે આત્‍મીય નાતો છે. વધે તેમની નામના, એવી જન્‍મદિનની શુભકામના...

ફોન નં. ૦૨૭૬૨ - ૨૨૨૨૦૦, મો. ૯૯૨૫૨ ૩૨૩૭૩ - મહેસાણા

(11:05 am IST)