Gujarati News

Gujarati News

News of Saturday, 20th November 2021

કાલે પાણી પુરવઠા બોર્ડના સભ્ય સચિવ મયુર મહેતાનો જન્મદિન

રાજકોટ : ગુજરાત પાણી પુરવઠા બોર્ડના સભ્ય સચિવ શ્રી મયુર કે.મહેતાનો જન્મ તા.ર૧ નવેમ્બર ૧૯૭૦ ના દિવસે થયેલ. આવતીકાલે બાવનમાં વર્ષમાં પ્રવેશ કરશે. તેઓ ર૦૧૪ ની બેચના આઇ.એ.એસ.કેડરના અધિકારી છે. તેઓ આ અગાઉ ખેડામાં સપ્લીમેન્ટરી અધિક કલેકટર તરીકે કાર્યરત હતા. ફોન નં. ૦૭૯-ર૩રપ૧૦૪૯ મો. ૯૯૭૮૪ ૦૮પ૪૦ ગાંધીનગર

(11:37 am IST)