Gujarati News

Gujarati News

News of Tuesday, 16th November 2021

અમરેલીના પૂર્વ, સુરતના વર્તમાન કલેકટર આયુષ ઓખનો જન્મદિન

રાજકોટ : મુળ મહારાષ્ટ્રના પુનાના વતની સુરત જિલ્લા કલેકટરશ્રી ઓખ આયુષ સંજીવનો જન્મ તા. ૧૬-૧૧-૧૯૮પ ના દિવસે થયેલ. આજે ૩૭માં વર્ષમાં પ્રવેશ્યા છે. તેઓ ર૦૧૧ ની બેંચના આઇ.એ.એસ. કેડરના અધિકારી છે. ભૂતકાળમાં મહેસાણામાં સપ્લીમેન્ટરી મદદનીશ કલેકટર, નર્મદામાં મદદનીશ કલેકટર, ભાવનગરમાં જિલ્લા વિકાસ અધિકારી અમરેલીમાં કલેકટર તરીકે રહી ચુકયા છે. ફોન નં. ૦ર૬૧-ર૬પરપરપ મો. ૯૯૭૮૪ ૦૬રરર સુરત.

(11:38 am IST)