Gujarati News

Gujarati News

News of Thursday, 24th November 2022

સામાન્‍ય વહીવટના સચિવરાકેશ શંકરનો જન્‍મદિન

રાજકોટ તા. ર૪: રાજય સામાન્‍ય વહીવટ વિભાગમાં (આયોજન) સચિવ તરીકે ફરજ બજાવતા શ્રી રાકેશ શંકર (આઇ.એ.એસ.-ર૦૦૪) નો જન્‍મ તા. ર૪ નવેમ્‍બર ૧૯૭પના દિવસે થયેલ. આજે ૪૮ માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ અગાઉ વડોદરામાં જિલ્લા વિકાસ અધિકારી દાહોદ અને નર્મદામાં જિલ્લા કલેકટર, અમદાવાદમાં ડે. મ્‍યુનિસિપલ કમિશનર વગેરે પદ પર રહી ચૂકયા છે. તેઓ મૂળ મહારાષ્‍ટ્રના વતની છ.ે

ફોન નં. ૦૭૯-ર૩રપ૦૪૦૩ મો. ૯૯૭૮ ૪૦પ૮ર૮

(11:54 am IST)