Gujarati News

Gujarati News

News of Saturday, 12th November 2022

કાલે રાહત કમિશનર હર્ષદ પટેલનો જન્‍મદિન

રાજકોટઃ ગુજરાતના રાહત કમિશનર શ્રી હર્ષદ પટેલ (આઇ.એસ.એચ ૨૦૦૫)નો જન્‍મ તા. ૧૩ નવેમ્‍બર ૧૯૭૬ ના દિવસે થયેલ કાલે ૪૭માં વર્ષમાં પ્રવેશ કરશે. તેઓ અમદાવાદ જિલ્લાના માંડલ તાલુકાના જાલીસાણા ગામના વતની છે. ભૂતકાળમાં કચ્‍છ જિલ્લા વિકાસ અધિકારી અને કલેકટર, પાટણમાં જિલ્લા વિકાસ અધિકારી, ભાવનગરમાં કલેકટર, રાજ્‍યમાં જમીન દફતર નિયામક, શ્રમ રોજગાર સચિવ, એસ.ટી.નિગમમાં એમ.ડી., ગુજરાત આલ્‍કલીઝ કોર્પોરેશનમાં એમ.ડી. વગેરે પદ પર રહી ચૂકયા છે.
મો. ૯૭૨૬૫ ૨૨૩૩૩ અમદાવાદ

 

(4:06 pm IST)