Gujarati News

Gujarati News

News of Tuesday, 25th September 2018

એડવોકેટ સી. બી. સાયાણીનો આજે જન્મ દિવસઃ ૩૯ પુરા કર્યા

રાજકોટ તા. રપ :.. મુળ ગોંડલના વતની અને હાલ રાજકોટ વકીલાતનો વ્યવસાય કરતા ચૈતન્ય બી. સાયાણીનો આજે જન્મ દિવસ છે. તેઓ તા. રપ-૯-૬૯ ના રોજ ગોંડલ મુકામે જન્મ થયેલ અને તેઓએ વકીલાતની શરૂઆત પણ ગોંડલમાં રહી કરેલ, વકીલોમાં સારી ચાહના ધરાવે છે અને તેઓને તેમના મો. નં. ૭૩૮૩પ ૩૭૩ર૯ ઉપર શુભેચ્છાઓ મળેલ છે. અને  તેઓએ રાજકોટમાં મદદનીશ સરકારી વકીલ અને એડીશ્નલ પબ્લીક  પ્રોસીકયુટર તરીકે પણ અગાઉ ફરજ બજાવેલ હતી.

(3:58 pm IST)