Gujarati News

Gujarati News

News of Friday, 21st September 2018

સુરત જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એચ. આર. કેલૈયાનો જન્મદિન

રાજકોટ : સુરત જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી એચ. આર. કેલૈયાનો જન્મ તા. ર૧-૯-૧૯૬પ ના દિવસે થયેલ. આજે પ૪ માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ મુળ અમરેલી પંથકના વતની છે. અગાઉ વાંકાનેર અને જામનગરમાં પ્રાંત અધિકારી, જામનગરમાં અધિક નિવાસી કલેકટર, સુરત રિલાયન્સ ગેસ પાઇપ લાઇનમાં સક્ષમ અધિકારી વગેરે પદ પર રહી ચૂકયા છે.

મો. ૯૮ર૪ર ૪૧૬૪૭

(1:24 pm IST)