Gujarati News

Gujarati News

News of Monday, 25th June 2018

રાજકોટ તાલુકા ભાજપ મહામંત્રી ભુપતભાઇ સેગલીયાનો આજે જન્મદિવસ

 રાજકોટઃ ભગવાન ભોળાનાથના ઉપાસક, અખીલ ભારતીય મચ્છોયા આહિર સમાજ દ્વારકાના આહિર અગ્રણી ભુપતભાઇ આલાભાઇ સેગલીયાનો આજે ૫૫ વર્ષની જીંદગીની સફર પુરી કરી ૫૬ વર્ષમાં પ્રવેશ કરી રહયા છે. તેઓ અખીલ મચ્છોયા આહિર સમાજ દ્વારકાના ટ્રસ્ટી તરીકે પણ જવાબદારી નિભાવી રહેલ છે. ભુપતભાઇને હિતેષભાઇ મહેતા, ભગીરથસિંહ ડોડીયા, પ્રશાંત પબ્લીસીટીવાળા બકુલભાઇ તથા અનેક મિત્રો વર્તુળ સર્કલમાંથી જન્મદિવસની શુભેચ્છા મો.૯૮૨૫૦ ૭૭૪૮૦ વરસી રહી છે.

(3:38 pm IST)