Gujarati News

Gujarati News

News of Friday, 22nd June 2018

સરદાર પટેલ સોશ્યલ ગ્રુપ - લોધિકાના પ્રમુખ ઘનશ્યામ પાંભરનો આજે જન્મદિવસ

રાજકોટ : લોધીકા તાલુકા સરદાર પટેલ સોશ્યલ ગ્રુપના પ્રમુખ તેમજ ધનંજય ફાઈનાન્સ લીમીટેડના ચેરમેન તેમજ વતન કે રખવાલે સોશ્યલ ગ્રુપના ચેરમેન શ્રી ઘનશ્યામભાઈ વી. પાંભરનો આજે જન્મદિવસ છે. તેઓ જીવનના ૩૬ વર્ષ પૂર્ણ કરી રહ્યા છે. તેઓ સમૂહલગ્નનું પણ આયોજન કરે છે. (મો.૯૯૦૯૯ ૨૧૦૯૯)(૩૭.૧૦

(3:58 pm IST)