Gujarati News

Gujarati News

News of Thursday, 21st June 2018

આદિજાતિ વિકાસ વિભાગના નાયબ સચિવ જી. પી. પટેલનો જન્મદિન

રાજકોટઃ આદિજાતિ વિકાસ વિભાગમાં નાયબ સચિવ તરીકે ફરજ બજાવતા સચિવાલય કેડરના અધિકારી શ્રી જી. પી. પટેલનો જન્મ તા. ર૧ જુન ૧૯૬પના દિવસે થયેલ આજે પ૪માં વર્ષમાં પ્રવેશી રહ્યા છે. તેઓ વાણિજય સ્નાતકની પદવી ધરાવે છે.

ફોન નં. ૦૭૯-ર૩રપર૦૦ર મો. ૯૬૦૧પ ૪૪પ૩૦ ગાંધીનગર

(1:23 pm IST)