Gujarati News

Gujarati News

News of Monday, 18th June 2018

અમદાવાદના અન્ન નિયામક પી.એન.મકવાણાનો જન્મદિન

રાજકોટ તા. અમદાવાદ ખાતે ફુડ કંટ્રોલર તરીકે ફરજ બજાવતા શ્રી પી.એન.મકવાણાનો જન્મ તા. ૧૮ જૂન ૧૯૬૪ના દિવસે થયેલ. આજે પંચાવન વર્ષમાં પ્રવેશી રહ્યા છે. તેઓ મુળ ખેડા જિલ્લાના વતની અને અધિક કલેકટર કક્ષાના અધિકારી છે. અગાઉ ગોંડલ, અમરેલી , ભાવનગરમાં ફરજ બજાવી ચુકયા છે. તેમની પાસે હાલ રાજ્યના તોલમાપ નિયામકનો વધારાનો હવાલો પણ છે. મો. ૯૯૭૮૪ ૦૫૦૪૩ અમદાવાદ

(3:47 pm IST)