Gujarati News

Gujarati News

News of Saturday, 16th June 2018

અમરેલી-દ્વારકામાં ફરજ બજાવી ચુકેલા નર્મદા જિલ્લાના નિવાસી અધિક કલેકટર ડી.કે. બારીઆનો જન્મદિન

રાજકોટ : દક્ષિણ ગુજરાતના નર્મદા જિલ્લામાં નિવાસી અધિક કલેકટર તરીકે ફરજ બજાવતા શ્રી ડી.કે. બારીઆનો જન્મ તા. ૧૬ જુન ૧૯૬૫ના દિવસે થયેલ.

આજે ૫૪માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ મુળ દાહોદના વતની છે. ૧૯૯૬ થી ૯૮ પ્રોબેશન પીરીયડ રાજકોટમાં વિતાવેલ અગાઉ અમરેલીમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી, જિલ્લા પુરવઠા અધિકારી, દ્વારકામાં પ્રાંત અધિકારી વગેરે સ્થાનો પર રહી ચૂકયા છે. તેમના મો. નં : ૯૯૭૮૪ ૦૫૧૮૮, રાજપીપળા. (૧.૫)

(11:42 am IST)