Gujarati News

Gujarati News

News of Friday, 15th June 2018

સફાઇ કામદાર વિકાસ નિગમના એમ.ડી. એચ.કે. પંડયાનો જન્‍મદિન

રાજકોટ : ગુજરાત સફાઇ કામદાર વિકાસ નિગમના મેનેજીંગ ડિરેકટર શ્રી કે.એચ. પંડયાનો જન્‍મ તા. ૧૫ જુન ૧૯૬૧ના દિવસે થયેલ. આજે ૫૮માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ વાણિજય સ્‍નાતકની પદવી ધરાવે છે. સચિવાલય કેડરમાં સંયુકત સચિવ કક્ષાના અધિકારી છે. તેમના ફોન નં: ૦૭૯-૨૩૨૫૬૯૭૬ તથા મો.નં. ૯૭૨૭૨ ૬૭૨૭૨, ગાંધીનગર.

 

(12:08 pm IST)