Gujarati News

Gujarati News

News of Friday, 15th June 2018

રાજકોટના પ્રભારી સચિવ હારિત શુકલાનો જન્‍મદિન

રાજકોટ : રાજયના મહેસુલ વિભાગમાં ફરજ બજાવતા જમીન સુધારણા કમિશનર શ્રી હારિત શુકલાનો જન્‍મ તા. ૧પ-૬-૧૯૭૬ ના દિવસે થયેલ. તેઓ આજે ૪૩ માં વર્ષમાં  પ્રવેશી રહ્યા છે. મુળ યુપીના વતની અને ૧૯૯૯ ની બેચના આઇ. એ. એસ. કેડરના અધિકારી છે.  રાજકોટના પ્રભારી સચિવ છે. અગાઉ અમદાવાદમાં કલેકટર, આરોગ્‍ય વિભાગમાં અધિક સચિવ, વિકાસ કમિશનર વગેરે પદ પર રહી ચૂકયા છે. મો. ૯૯૭૮૪ ૦૭૭પપ ગાંધીનગર

(11:42 am IST)