Gujarati News

Gujarati News

News of Tuesday, 25th February 2020

વાંકાનેરના સામાજીક કાર્યકર હિતેશ રાચ્છનો જન્મદિન

વાંકાનેર તા. ૨૫: વાંકાનેરના સામાજીક કાર્યકર હિતેશ રાચ્છનો આજે જન્મદિવસ છે. સદગુરૂદેવ પૂ. ભોલેબાબાજી અને સદગુરૂદેવ પૂ. સુમીરનદાસજી બાપુના શિષ્યને જન્મદિન નિમિતે (મો.  ૯૮૨૫૪૪૨૮૫૭) ઉપર શુભેચ્છા વર્ષા થઇ રહી છે.

(11:33 am IST)