Gujarati News

Gujarati News

News of Saturday, 22nd February 2020

કાલે રાજય વેરા અધિક કમિશનર એચ.જે.પ્રજાપતિનો જન્મદિન

રાજકોટઃ એડીશ્નલ કમિશનર ઓફ સ્ટેટ ટેક્ષ તરીકે કાર્યરત અધિક કલેકટર શ્રી એચ.જે.પ્રજાપતિનો જન્મ ૧૯૬૭ના વર્ષની ર૩ ફેબ્રુઆરીએ થયેલ આવતીકાલે પ૪માં વર્ષના દ્વારે ટકોરા મારશે. તેઓ મૂળ મહેસાણાના વડનગરના વતની છે. ભૂતકાળમાં અમદાવાદમાં બિન ખેતીના નાયબ કલેકટર, મહેસાણામાં જિલ્લા પુરવઠા અધિકારી, ખેડામાં પ્રાંત અધિકારી વગેરે સ્થાનો પર ફરજ બજાવી ચુકયા છે. આવતીકાલના જન્મદિન નિમિતે આજથી જ તેમના પર શુભેચ્છા વર્ષા શરૂ થઇ ચુકી છે.

ફોન નં. ૦૭૯-ર૬પ૭૬૭૦ર,

મો.૯૪૦૯૪ ૬૩૮૪૪-અમદાવાદ.

(11:22 am IST)