Gujarati News

Gujarati News

News of Thursday, 20th February 2020

ભીલ જ્ઞાતિના - માલણમાના સેવક કેશુભાઇ રાઠોડનો કાલે ગુરૂવારે જન્મદિન

રાજકોટ : ભીલ જ્ઞાતિના અગ્રણી અને માલણમાંના સેવક કેશુભાઇ રવજીભાઇ રાઠોડનો આવતીકાલે શુક્રવારે મહાશિવરાત્રીના દિવસે જન્મદિવસ છે. તેઓ જીવનના ૬૬ વર્ષ પુર્ણ કરી ૬૭માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. દર વર્ષે ભાદરવાની ૧૪નો જેશલમેર, જાનરા ખાતે માલણમાના મંદિરે કેશુભાઇ માતાજીની સીડી અને માતાજી માલણમાંના મંત્ર વિનામુલ્યે વિતરણ કરે છે. રાજકોટમાં મામા સાહેબની જગ્યાએ આવેલ માલણમાંના મંદિરે સમસ્ત માલણમાં પરિવાર દ્વારા હવન મહાપ્રસાદ યોજાય છે.(મો. ૯૪૨૭૫ ૬૧૨૧૪)

(11:33 am IST)