Gujarati News

Gujarati News

News of Tuesday, 18th February 2020

સૌથી ન્યારા, સૌને પ્યારા પૂર્વ પ્રમુખ ઘોઘુભા જાડેજાનો જન્મદિન

રાજકોટઃ. ઘોઘુભા તરીકે જાણીતા રાજકોટ તાલુકા પંચાયતના ભૂતપૂર્વ પ્રમુખ ભાજપના અગ્રણી શ્રી પૃથ્વીરાજસિંહ જાડેજાનો જન્મ તા. ૧૮ ફેબ્રુઆરી ૧૯૫૫ના દિવસે થયેલ. આજે યશસ્વી જીવનના ૬૬માં વર્ષના દ્વાર ખટખટાવ્યા છે. તેઓ તાલુકા પંચાયતમાં સભ્ય તરીકે ત્રીજી વખત ચૂંટાયા છે. સેવાભાવ અને હકારાત્મક અભિગમ માટે જાણીતા છે. આજે જન્મદિનની શુભેચ્છા તેમના પર અનરાધાર વરસી રહી છે.

મો. ૯૮૨૪૨ ૧૦૪૭૬ - રાજકોટ

(10:29 am IST)