Gujarati News

Gujarati News

News of Friday, 14th February 2020

અમરેલી અને જામનગરના પૂર્વ કલેકટર

ખનિજ વિકાસ નિગમના એમ.ડી. અરૂણકુમાર સોલંકીનો જન્મદિન

રાજકોટ : ગુજરાત ખનિજ વિકાસ નિગમના મેનેજીંગ ડીરેકટર શ્રી અરૂણકુમાર સોલંકીનો જન્મ ૧૯૬૭ના વર્ષની ૧૪ ફેબ્રુઆરીએ થયેલ. આજે પ૪માં વર્ષના દ્વાર ખટખટાવ્યા છે. તેઓ અગ્રસચિવ (આઇ.એ.એસ.૧૯૯૦) કક્ષાના અધિકારી છે. મૂળ અમદાવાદ પંથકના વતની છે. ભૂતકાળમાં જામનગર અને અમરેલીમાં જિલ્લા કલેકટર, રાજયમાં મત્સ્યોદ્યોગ કમિશનર, ગૌસંવર્ધન અને સહકાર સચિવ વગેરે સ્થાનો પર ફરજ બજાવી ચૂકયા છે.

ફોન નં. ૦૭૯-ર૭૯૧૩૭૬૧,

મો. ૯૯૭૮૪ ૪૩૮૧૯, અમદાવાદ

(11:26 am IST)