Gujarati News

Gujarati News

News of Friday, 5th August 2022

ગુજરાતના નિવાસી કમિશનર આરતી કંવરનો જન્‍મદિન

રાજકોટના ભૂતપૂર્વ મ્‍યુ.કમિશનર

રાજકોટઃ નવી દિલ્‍હી ખાતે રેસીડેન્‍ટ કમિશનર તરીકે ફરજ બજાવતા ગુજરાત કેડરના ૨૦૦૧ની બેચના આઇ.એ.એસ. અધિકારી આરતી કંવરનો જન્‍મ ૧૯૭૫ના વર્ષની ૫ જુલાઇએ થયેલ. આજે ૪૮માં વર્ષમાં પ્રવેશ્‍યા છે. તેણી મૂળ હિમાચલ પ્રદેશના વતની છે. અગાઉ જામનગર જિલ્લા વિકાસ અધિકારી, રાજકોટ મ્‍યુનિસિપલ કમિશનર, ભરૂચ જિલ્લા કલેકટર, રાજ્‍યમાં કોમર્શીયલ ટેક્ષના સ્‍પેશ્‍યલ કમિશનર, સર્વશિક્ષા અભિયાન નિયામક વગેરે સ્‍થાનો પર રહી ચૂક્‍યા છે. (૨૨.૧૩)

ફોન નં. ૦૧૧-૪૬૨૭૩૨૦૦ મો. ૯૯૯૯૯ ૭૮૦૦૧ નવી દિલ્‍હી

(11:47 am IST)