Gujarati News

Gujarati News

News of Friday, 5th March 2021

નાણા ખાતાના સચિવ (ખર્ચ) રૂપવંતસિંઘનો જન્‍મદિન

રાજકોટ : રાજ્‍યના નાણા વિભાગમાં સચિવ (ખર્ચ) તરીકે કાર્યરત શ્રી રૂપવંતસિંઘનો જન્‍મ ૧૯૭૮ના વર્ષની ૫ માર્ચે થયેલ આજે ૪૪માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ મૂળ પંજાબના વતની અને ૨૦૦૩ની બેચના આઇ.એ.એસ કેડરના અધિકારી છે. ભૂતકાળમાં ભરૂચ, વલસાડ અને અમદાવાદ જિલ્લા કલેકટર ભૂસ્‍તર અને ખાણ કમિશનર વગેરે પદ પર રહી ચૂક્‍યા છે.

ફોન નં. ૦૭૯-૨૩૨૫૦૬૦૬

મો. ૯૯૭૮૪ ૦૬૭૦૫ ગાંધીનગર

 

(11:45 am IST)