Gujarati News

Gujarati News

News of Thursday, 25th February 2021

જૂનાગઢ રાજગોર સમાજના ચીમનલાલભાઇનો જન્મદિન

જૂનાગઢ : રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિના સેવાભાવી અગ્રણી ચીમનલાલભાઇ મહેતાનો આજે ૬૩મો જન્મદિવસ છે.

સમાજ સેવાના કાર્યોમાં હમેશા તત્પર રહેતા ચીમનલાલ રેલ્વેના નિવૃત કર્મચારી છે. બે વર્ષ પહેલા વયમર્યાદાને કારણે તેઓ નિવૃત થયેલ હાલમાં પોતાના કિંમતી સમય સમાજ સેવામાં ફાળવી રહ્યા છે. તેઓના જન્મદિન નિમીતે મો. ૮૪૦૧૦ ૪૨૭૧૬ ઉપર શુભેચ્છા મળી રહી છે.

(12:39 pm IST)