Gujarati News

Gujarati News

News of Wednesday, 18th September 2019

ગુજરાતના ચૂંટણી કમિશનર સંજય પ્રસાદનો જન્મદિન

રાજકોટ તા. ૧૮ : રાજ્ય ચૂંટણી પંચના કમિશનર શ્રી સંજયપ્રસાદનો જન્મ તા. ૧૮ સપ્ટેમ્બર ૧૯પ૯ ના દિવસે થયેલ આજે ૬૧માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ મૂળ દિલ્હીના વતની છે કૃષિ-સહકાર વિભાગના અધિક મુખ્ય સચિવ પદેથી નિવૃત થયા બાદ સરકારે તેમને ચૂંટણી પંચમાં નિયુકત કર્યા છે.

મો.૯૯૭૮૪ ૦૬૩૪૮ ગાંધીનગર ફોન નં. ૦૭૯-ર૩રપર૧૪૯

(3:34 pm IST)