Gujarati News

Gujarati News

News of Monday, 16th September 2019

રાજુલાના પત્રકાર સંજીવ જોશીનો જન્મદિન

રાજુલા, તા. ૧૬ : રાજુલા ના બ્રહ્મ સમાજ ના અગ્રણી અને રાજુલા થી પ્રસિધ્ધ થતું સ્વસ્તિક સાપ્તાહિક અને સોશિયલ મીડિયા મા અને યુ ટ્યુબ (YOUTUBE) પર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છ જીલ્લામાં ધુમ મચાવતું એસ.એન.ન્યૂઝ (SNNEWS) ના તંત્રી શ્રી સંજીવ જોશી નો આજે જન્મ દિવસ  ૪૦ વર્ષમાં  પ્રવેશ થયો છે.

રાજુલા ના યુવા તંત્રી સંજીવ જોશી નો આજે જન્મ દિવસઙ્ગ છે જેથી જિલ્લા ભર માંથી સંજીવ જોશી પર અભિનંદન ની વર્ષા થઈ રહી છે એસ એન ન્યૂઝ સાથે સંકળાયેલા સંજીવ જોશી બ્રહ્મ સમાજ ના અગ્રણી છે અને સ્વતંત્ર સેનાની ત્રિકમભાઇ આપાભાઇ રાજગોર ના પૌત્ર છે જેમના દાદા એ દેશ ની આઝાદી માટે સ્વતંત્રતા ની જંગ માં જંપલાવી દેશ ને આઝાદ કરાવવા માં ફાળો આપેલો તેના પૌત્ર સંજીવ હરીશ ભાઈ જોશી ના દીકરા છે. હાલ રાજુલા માં રહી સેવાકીય પ્રવૃત્ત્િ। સાથે જોડાયેલા છે.મો. નં૯૪૨૮૪૬૯૧૪૮.

(1:13 pm IST)