Gujarati News

Gujarati News

News of Saturday, 14th September 2019

સમીર કામદારનો કાલે જન્મદિવસ

રાજકોટ : શ્રી જનસેવા ટ્રસ્ટ, બાપા સીતારામ ગૌ સેવા મંડળ, સમર્પણ યંગ ગ્રુપ તથા જીવદયા ગ્રુપના કમીટી મેમ્બર તથા જીવદયા કાર્યકર શ્રી સમીરભાઈ કામદારનો આવતીકાલે તા.૧૫ના રોજ જન્મદિવસ છે. તેઓ સોના - ચાંદીના વ્યવસાય સાથે સોની બજારમાં કામ કરી રહ્યા છે. મો.૯૮૨૪૨ ૮૧૮૩૬.

(3:23 pm IST)