Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd February 2021

રાજ્ય વેરા અધિક કમિશનર એચ.જે. પ્રજાપતિનો જન્મદિન

રાજકોટ : એડીશનલ કમિશનર ()ટેક્ષ (જી.એસ.ટી.) શ્રી એચ.જે. પ્રજાપતિનો જન્મ ૨૩ ફેબ્રુઆરી ૧૯૬૭ના દિવસે થયેલ. આજે પંચાવનમાં વર્ષના પંથે પ્રયાણ કર્યુ છે. અગાઉ અમદાવાદમાં બિનખેતી નાયબ કલેકટર, મહેસાણામાં જિલ્લા પુરવઠા અધિકારી, ખેડામાં પ્રાંત અધિકારી વગેરે પદ પર રહી ચૂકયા છે. મૂળ મહેસાણા જિલ્લાના વડનગરના વતની છે. ફોનનં. ૦૭૯- ૨૬૫૭૬૭૦૨ મો.નં. ૯૪૦૯૪ ૬૩૮૪૪ અમદાવાદ.

(11:41 am IST)