Gujarati News

Gujarati News

News of Monday, 22nd February 2021

વીરપુરના યુવા પત્રકાર કિશનભાઇ મોરબીયાનો જન્‍મદિવસ

વીરપુર (જલારામધામ),તા. ૨૨:ક્ષત્રિય ખાંડ રાજપૂત સમાજના યુવા પત્રકાર કિશનભાઇ મોરબીયા (ક્રિશરાજસિંહ રાજપૂત)નો આજે જન્‍મદિવસ છે.

વિરપુર પંથકના આજુબાજુના બનાવોને કેમેરામાં કંડારીને ઇલેકટ્રોનિક મીડિયા તેમજ પ્રીન્‍ટ મીડિયાના માધ્‍યમથી વાચા આપનાર છે. કિશનભાઇને ક્ષત્રિય ખાંટ રાજપૂત સમાજના આગેવાનો, અગ્રણીઓ વગેરે તેમના મો. ૮૦૦૦૦ ૬૩૧૩૧ પર જન્‍મદિવસની શુભકામનાઓ પાઠવી રહેલ છે.

(10:29 am IST)