Gujarati News

Gujarati News

News of Thursday, 18th February 2021

જુનાગઢ નોબલ સ્કુલના સહસંચાલક સિધ્ધાર્થભાઇનો જન્મદિન

જુનાગઢઃ નોબલ સ્કુલના સહ સંચાલક સિધ્ધાર્થ કે પંડયાનો આજે ૩૪ મો જન્મદિવસ છે.

જુનાગઢ જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજના પ્રમુખ કેળવણીકાર કે.ડી.પંડયાને ત્યાં ૩૩ વર્ષે પુર્વે જન્મેલ સિધ્ધાર્થભાઇ નોબલ સ્કુલના સહ સંચાલક તરીકે કાર્યભાર સંભાળે છે તેમજ અનેક સંસ્થાઓ સાથે અને બ્રહ્મસમાજમાં પણ સેવા માટે હંમેશા તત્પર રહે છે સંસ્કાર અને કેળવણી જેને વારસો મળ્યો છે તેવા સિધ્ધાર્થ ભાઇને આજે જન્મદિવસ નીમીતે તેમના શુભેચ્છકો મો.નં. ૯૯૦૪૪ ૦૬૬૪૪ ઉપર શુભેચ્છા પાઠવી રહયા છે.

(3:11 pm IST)