Gujarati News

Gujarati News

News of Saturday, 13th February 2021

કાલે અધિક મુખ્‍ય સચિવ અરૂણકુમાર સોલંકીનો બર્થ ડે

રાજકોટ : ગુજરાત ખનિજ વિકાસ નિગમના મેનેજીંગ ડીરેકટર તરીકે કાર્યરત અધિક મુખ્‍ય સચિવ શ્રી અરૂણકુમાર સોલંકીનો જન્‍મ તા.૧૪ ફેબ્રુઆરી ૧૯૬૭ના દિવસે થયેલ. કાલે પંચાવનમાં વર્ષમાં પ્રવેશ કરશે તેઓ ૧૯૯૦ની બેચના આઇ.એ.એસ. કેડરના અધિકારી છે. ભૂતકાળમાં જામનગર અને અમરેલી કલેકટર, રાજ્‍યમાં મત્‍સ્‍ય ઉદ્યોગ કમિશનર, ગૌસંવર્ધન અને સહકાર સચિવ વગેરે પદ પર રહી ચૂક્‍યા છે. મૂળ અમદાવાદ પંથકના વતની છે. ફોનનં. ૦૭૯ - ૨૭૯૧૩૭૬૧ મો.નં. ૯૯૭૮૪ ૪૩૮૧૯ અમદાવાદ.

(11:59 am IST)