Gujarati News

Gujarati News

News of Monday, 13th January 2020

વાસાવડના વતની છોટાઉદેપુરના કલેકટર સુજાલ મયાત્રાનો બર્થ ડે

રાજકોટઃ મૂળ ગોંડલ પાસેના વાસાવડના વતની અને ૨૦૧૧ની બેંચના આઇ.એ.એસ. કેડરના અધિકારી શ્રી સુજાલ જયંતીભાઇ મયાત્રાનો જન્મ ૧૯૮૬ના વર્ષની ૧૩ જાન્યુઆરીએ થયેલ. આજે ૩૫માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. અગાઉ રાજુલામાં પ્રાંત અધિકારી અને દાહોદમાં જિલ્લા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવી ચૂકયા છે.

ફોન નં. ૦૨૬૬૯-૨૩૩૦૦૩

મો. ૯૯૭૮૪ ૦૫૯૩૭ છોટા ઉદેપુર

(11:39 am IST)