Gujarati News

Gujarati News

News of Wednesday, 1st December 2021

આદિજાતિ વિકાસ વિભાગના અધિક સચિવ વાય.બી.પટેલનો જન્મદિન

પોરબંદર બેંકમાંથી કારકિર્દીનો પ્રારંભ

રાજકોટ : ગુજરાતના આદિજાતિ વિકાસ વિભાગમાં અધિક સચિવ તરીકે ફરજ બજાવતા સચિવાલય કેડરના પ્રતિભાવંત અધિકારી શ્રી વાય.બી.પટેલનો જન્મ તા.૧ ડીસેમ્બર ૧૯૬૪ ના દિવસે થયેલ. આજે પ૮માં વર્ષના દ્વાર ખટખટાવ્યા છે.

આ પહેલા શહેરી વિકાસ વિભાગમાં ફરજ બજાવતા હતા. તેમણે કારકિર્દીના પ્રારંભે પોરબંદરની બેંક ઓફ ઇન્ડિયામાં કલાર્ક કમ કેશીયર તરીકે ફરજ બજાવી હતી.

ફોન નં. ૦૭૯-ર૩રપર૦૦ર

મો. ૯૯૭૮૪ ૦૮ર૮૪ ગાંધીનગર

(11:22 am IST)