Gujarati News

Gujarati News

News of Saturday, 5th December 2020

ભાગવતાચાર્ય પૂ.કૃષ્ણદત્તશાસ્ત્રીનો જન્મદિવસ

ભાવનગરઃ ઉમરેડના વતની અને હાલ મુંબઇ (બોરીવલી)ની ભાગવત્તાચાર્ય પ.પૂ.શ્રી કૃષ્ણદત્તશાસ્ત્રીનો કાલે રવીવારે તા.૬ના જન્મદિવસ છે.

પૂ.કૃષ્ણદત્ત શાસ્ત્રીએ મુંબઇ યુનિવર્સિટીમાં બી.કોમની પદવી મેળવ્યા બાદ શ્રીમદ ભાગવત અને પુષ્ટિમાર્ગીય સિધ્ધાંતો વડોદરાના પ્રદ્યુમનશાસ્ત્રી પિતાશ્રી નિરંજનભાઇ શાસ્ત્રી વ્યાકરણ વડોદરાના ()શંકર શુકલ સાહિત્ય મુંબઇના વિમલશંકર શાસ્ત્રી વડોદરાના જયનારાયણ પાઠક વેદ મુંબઇના ચંદ્રશંકર શુકલ પાસેથી જ્ઞાન પ્રાપ્તિ કરી તેઓને સુરતની શ્રીમદ વલ્લભાચાર્ય ઓપન યુનિવર્સિટી દ્વારા 'ભાગવતભુષણ' સહીતની અસંખ્ય પદવીઓ મળી છે.

મો.૯૮૨૦૮૨૬૭૭૭ ઉપર દ્વારા શુભેચ્છા વરસાવી રહ્યા છે.

(11:35 am IST)