Gujarati News

Gujarati News

News of Saturday, 5th December 2020

માણાવદરથી ગાંધીનગર સુધી અવિરત પ્રગતિયાત્રા

પંચાયત વિભાગના નાયબ સચિવ એચ.બી. મારડિયાનો કાલે જન્મદિન

રાજકોટઃ. રાજ્યના પંચાયત, ગ્રામગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગમાં નાયબ સચિવ (સચિવાલય કેડર) તરીકે ફરજ બજાવતા શ્રી એચ.બી. મારડિયાનો જન્મ તા. ૬ ડીસેમ્બર ૧૯૬૪ના દિવસે થયેલ. આવતીકાલે ૫૭માં વર્ષમાં પ્રવેશ કરશે. તેઓ મૂળ જૂનાગઢ જિલ્લાના માણાવદરના વતની છે. આ અગાઉ નર્મદા-જળસંપતિ વિભાગમાં ફરજ બજાવતા હતા.

મો. ૯૯૭૮૪ ૦૬૯૪૬ - ગાંધીનગર

(11:34 am IST)