Gujarati News

Gujarati News

News of Thursday, 3rd December 2020

આઇ.એ.એસ. કેડરના અધિકારી જી.એસ. પરમારનો જન્મદિન

રાજકોટ : ગુજરાત સ્ટેટ ટ્રાઇબલ ડેવલોપમેન્ટ રેસીડેન્સીયલ એજયુકેશન ઇન્સ્ટીટયુશન સોસાયટીના વહીવટી નિયામક શ્રી જી.એસ. પરમારનો જન્મ તા. ડીસેમ્બર ૧૯૬રના દિવસે થયેલ. આજે પ૮માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ મૂળ મહેસાણા પંથકના વતની છે. અગાઉ સરદાર સરોવર પુનઃવસવાટ એજન્સી, અમદાવાદ આર.ટી.ઓ., ડો. આંબેડકર અંત્યોધ્ય વિકાસ નિગમમાં મેનેજીંગ ડીરેકટર વગેરે પદ પર રહી ચૂકયા છે. આઇ.એ.એસ. કેડર (ર૦૧૦)માં આવ્યા પછી પ્રથમ જન્મદિન આવ્યા છે. મો. ૯૭૩૭ર ૯૦રરપ-ગાંધીનગર

(11:23 am IST)