Gujarati News

Gujarati News

News of Saturday, 28th November 2020

સદરના જાણીતા વેપારી જયસુખલાલ ચગનો કાલે જન્મદિવસ

રાજકોટઃ અહિંના સદર બજારની જાણીતી પેઢી મોદી મગનલાલ ભાણજીના સુપુત્ર જયસુખલાલ મગનલાલ ચગનો આવતીકાલ તા.૨૯ના જન્મદિવસ છે. તેઓ યશસ્વી જીવનના ૭૩ વર્ષ પૂર્ણ કરી ૭૪માં વર્ષમાં પ્રવેશી રહ્યા છે. જયસુખલાલને જન્મદિવસની અગાઉથી શુભેચ્છાઓ મળી રહી છે.(મો.૯૯૨૪૪ ૮૫૧૨૨)

(11:35 am IST)