Gujarati News

Gujarati News

News of Thursday, 25th May 2023

મોરબીના શ્રી ગણેશ મંડપવાળા અરવિંદ બારૈયાનો જન્‍મદિવસ

ટંકારા, તા. રપ :  મોરબીના શ્રી ગણેશ મંડપવાળા અરવિંદભાઇ બારૈયાના જન્‍મદિવસ છે.

અરવિંદભાઈ બારૈયા ટંકારા નાના ખીજડિયા ગામ ના વતની છે હાલ મોરબી મા છેલ્લા ૩૦ વર્ષથી  શ્રી ગણેશ મંડપ સર્વિસ ના બિઝનેશ સાથે જોડાયેલા છે તેમને શૂન્‍ય માંથી સર્જન કરી સફળતા ના શીખરો સર કર્યા છે

સાથે મોરબી ના એક્‍ટિવ સીરામીક ગ્રુપમા પણ જોડાયેલા છે તેમજ ટંકારા-પડધરી મા રાજકીય અને કદાવર નેતા તરીકે નું આગવું સ્‍થાન ધરાવે છે.

આ સાથે અરવિંદભાઈ બારૈયા અલગ અલગ સામાજિક પ્રવળત્તિ સાથે જોડાયેલા છે જેમાં શ્રી ઉમિયા પરિવાર સમુહ લગ્ન સમિતિ (ટંકારા) ના અધ્‍યક્ષ શ્રી ઉમિયા નવરાત્રી મહોત્‍સવ મોરબી ના મેમ્‍બર તેમજ શ્રી સિદ્ધિવિનાયક કા રાજા ગણેશ ઉત્‍સવ સમિતિ મોરબી તથા ટંકારાના આયોજક એવા અરવિંદભાઈ બારૈયા નો જન્‍મદિવસ છે ત્‍યારે તેમના મિત્ર વર્તુળ તેમજ સુભચિંતકો અને પરિવારજનો તરફ થી તેમના મો. ૯૮૨૫૨૧૨૮૧૭ ઉપર શુભેચ્‍છા વર્ષી રહી છે.

 

 

(1:03 pm IST)