Gujarati News

Gujarati News

News of Friday, 19th May 2023

ધારાસભ્‍ય ઇમરાન ખેડાવાલાનો જન્‍મ દિવસ

સાવરકુંડલા તા.૧૯ : અમદાવાદના ધારાસભ્‍ય ઇમરાન ભાઈ ખેડવાલાનો આજે જન્‍મ દિવસ છે. અમદાવાદ ખાડીયા વિસ્‍તાર ના ધારાસભ્‍ય ઇમરાનભાઈ ખેડવાલા  કૉંગ્રેસ પક્ષ માંથી સતત ચાર વખત કોર્પોરેટર તરીકે સુંદર અને પ્રસંશનીય કામ ગિરી કરી નાની ઉમરમાં લોકપ્રિય અને લોકોના દિલમાં આગવું સ્‍થાન પ્રાપ્ત કરેલ હતું. અમદાવાદ ખાડીયા વિસ્‍તાર માંથી સતત બે ટર્મથી જંગી લીડથી ધારાસભ્‍ય તરીકે ચૂંટાઈ આવે છે.

    ઇમરાનભાઈ ખેડાવાલા નો સભાવ અને મિજાજ કે ખોટું કરવું નહીં અને ખોટું કરવા દેવું નહીં  અન્‍યાય સામે જોરદાર લડત કરી  ન્‍યાય આપવવા માટે સતત સંઘર્ષ કરવો તે તેના શોક નો વિશેય  બની ગયો છે. લોકોની સેવા કરવા નાનપણ શોખ હતો. સામાજિક રાજકીય અને રચનાત્‍મક પ્રવળત્તિ સાથે સકળાઇને ખંત ખુમારી અને ખેલદિલી પૂર્વક સેવા ઓ બજાવે છે.  મો. નંબર ૯૩૨૭૪ ૨૬૦૧૭.

(1:18 pm IST)