Gujarati News

Gujarati News

News of Friday, 19th May 2023

આરોગ્‍ય વિભાગના અધિક સચિવ દિનેશ પરમારનો જન્‍મદિન

રાજકોટ : આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ વિભાગમાં અધિક સચિવ (તપાસ) તરીકે ફરજ બજાવતા શ્રી દિનેશ બી.પરમારનો જન્‍મ તા.૧૯ મે ૧૯૬૬ના દિવસે થયેલ અસીલની સુચનાથીઆજે પ૮માં વર્ષમાં પ્રવેશ કર્યો છે તેઓ બી.એસ.સી.(ભોતિકશાષા) ની પદવી ધરાવે છે. આ અગાઉ સામાજિક ન્‍યાય વિભાગમાં ફરજ બજાવતા હતા.

ફોન નં.૦૭૯-ર૩રપ૧ર૧૮

મો.૯૯૯૮૮ ૬ર૬પ૪ ગાંધીનગર

(12:02 pm IST)