Gujarati News

Gujarati News

News of Wednesday, 25th May 2022

આઇ.એ.એસ.કેડરના અધિકારી આર.એસ.નીનામાનો જન્‍મદિન

રાજકોટઃ રાજયમાં આદિવાસીઓ ઉત્‍કર્ષ માટેની ડેવલોપમેન્‍ટ સર્પોટ એજન્‍સીના મુખ્‍ય વહીવટી અધિકારી તરીકે ફરજ બજાવતા શ્રી આર. એસ.નીનામાનો જન્‍મ તા. ૧૫ મે ૧૯૬૫ના દિવસે થયેલ આજે ૫૮માં વર્ષમાં પ્રવેશ કર્યો છે.

તેઓ મુળ દાહોદ જિલ્લાના વાનગીવાડ ગામના વતની છે. ભૂતકાળમાં અનુસૂચિત જાતિ વિકાસ નિગમના મેનેજીંગ ડીરેકટર, નર્મદા અને તાપી જિલ્લાના કલેકટર પદે રહી ચૂકયા છે. ૨૦૦૭ના વર્ષની બેચના આઇ.એ.એસ.કેડરના અધિકારી છે. ફોન નં. ૦૭૯ ૨૩૨૫૨૨૫૩, મો.૯૪૨૬૦ ૧૮૮૧૮ ગાંધીનગર

(11:59 am IST)