Gujarati News

Gujarati News

News of Thursday, 21st May 2020

કોઠારીયા સોલવન્ટના જાગૃત પ્રહરી અયુબભાઇ સકરીયાણીનો જન્મદિવસ

રાજકોટ તા. ૨૧: કોઠારીયા સોલવન્ટ વિસ્તારના જાગૃત નાગરિક અને શહેર તાલુકા કોંગ્રેસના પૂર્વ મહામંત્રી અયુબભાઇ બચુભાઇ સકરિયાણીનો આજે જન્મ દિવસ છે. તેમણે બાવનમાં વર્ષમાં પ્રવેશ કર્યો છે. વિસ્તારના દરેક પ્રજાલક્ષી પ્રશ્નો સંદર્ભે સતત જાગૃત રહી તંત્રો સુધી વાત પહોંચાડી સમશ્યાઓનું નિવારણ કરાવવામાં અગ્રેસર રહેતાં અયુબભાઇ પોતાના સરળ સ્વભાવને કારણે બહોળુ મિત્રવર્તુળ ધરાવે છે. તેમને (મો.૮૨૦૦૯ ૧૩૬૪૭) શુભેચ્છાઓ મળી રહી છે.

(11:30 am IST)