Gujarati News

Gujarati News

News of Tuesday, 19th May 2020

ગૃહ વિભાગના અધિક સચિવ નિખિલ ભટ્ટનો જન્મદિન

રાજકોટ : રાજયના ગૃહ વિભાગમાં ફરજ બજાવતા સચિવાલય કેડરના અધિક સચિવ કક્ષાના અધિકારી શ્રી નિખિલ ભટ્ટનો જન્મ ૧૯૬રના વર્ષની તા. ૧૯ મેએ થયેલ. આજે પ૯માં વર્ષના દ્વાર ખટખટાવ્યા છે. તેઓ એમ.બી.એ., એલ.એલ.બી. અને ડીપ્લોમાં ઇન સાઇબર ક્રાઇમની પદવી ધરાવે છે.

ફોન નં. ૦૭૯-ર૩રપ૦પર૧, મો. ૯૯૭૮૪ ૦૬૪૮૯ ગાંધીનગર

(11:12 am IST)