Gujarati News

Gujarati News

News of Thursday, 14th February 2019

ખનિજ વિકાસ નિગમના એમ.ડી. અરૂણકુમાર સોલંકીનો જન્મદિન

રાજકોટઃ ગુજરાત ખનિજ વિકાસ નિગમ (જી.એમ.ડી.સી.)ના મેનેજીંગ ડીરેકટર શ્રી અરૂણકુમાર એમ. સોલંકીનો જન્મ ૧૪ ફેબ્રુઆરી ૧૯૬૭ના દિવસે થયેલ. આજે ૫૩માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ મૂળ અમદાવાદના વતની અને ૧૯૯૦ની બેચના આઈ.એ.એસ. કેડરના અગ્રસચિવ કક્ષાના અધિકારી છે.

શ્રી અરૂણકુમાર સોલંકી અગાઉ મત્સ્યોદ્યોગ કમિશનર, ગૌસંવર્ધન અને સહકાર સચિવ વગેરે પદ પર રહી ચૂકયા છે.

ફોન નં. ૦૭૯-૨૭૯૧૩૭૬૧,

મો. ૯૯૭૮૪ ૪૩૮૧૯ - અમદાવાદ

(10:20 am IST)