Gujarati News

Gujarati News

News of Monday, 11th February 2019

નાણા વિભાગના ઉપસચિવ યુ. આર. શર્માનો જન્મદિન

રાજકોટઃ. રાજ્યના નાણા વિભાગમાં ઉપસચિવ તરીકે ફરજ બજાવતા શ્રી યુ.આર. શર્માનો જન્મ તા. ૧૧ ફેબ્રુઆરી ૧૯૬૨ના દિવસે થયેલ. આજે ૫૮માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ વાણિજ્ય સ્નાતકની પદવી ધરાવે છે.

ફોન નં. ૦૭૯-૨૩૨૫૦૬૬૧

મો. ૯૯૯૮૩ ૭૦૭૭૧ - ગાંધીનગર

 

(10:19 am IST)