Gujarati News

Gujarati News

News of Thursday, 7th February 2019

જોડિયાના પૂર્વ મામલતદાર, બોટાદના પુર્વ ડે. કલેકટર

મહેસુલ પંચના રજીસ્ટ્રાર જયશ્રીબેન ઝરૂનો જન્મદિન

રાજકોટઃ રાજયના મહેસુલ પંચમાં રજીસ્ટ્રાર તરીકે ફરજ બજાવતા જી.એ.એસ.કેડરના અધિકારી શ્રીમતી જયશ્રીબેન એન.ઝરૂનો જન્મ ૧૯૭પના વર્ષની ૭ ફેબ્રુઆરીએ થયેલ. આજે પ્રગતીશીલ જીવનના પીસ્તાલીસમાં વર્ષમાં પ્રવેશ કર્યો છે.

મૂળ કચ્છના વતની શ્રીમતી જે.એન.ઝરૂ એમ.એ.ની પદવી ધરાવે છે.વડોદરામાં તાલીમી સમયગાળો પુર્ણ કર્યા બાદ જોડિયા (જામનગર)માં અને નડીયાદમાં મામલતદાર તરીકે તેમજ ગાંધીનગર જિલ્લા કલેકટર કચેરીમાં ચીટનીસ તરીકે ફરજ બજાવેલ. નાયબ કલેકટર કક્ષાએ બઢતી મળ્યા બાદ બોટાદમાં નાયબ કલેકટર તરીકે તેમજ બરવાળામાં પ્રાંત અધિકારી તરીકે ફરજ બજાવી હતી. આજે જન્મદિનની શુભેચ્છા તેમના પર વરસી રહી છે.

ફોન નં. ૦૭૯-રપપ૦૬૭૮પ, મો. ૮ર૩૮૯  ર૦૪૧૯-અમદાવાદ.(૪.૨)

(11:28 am IST)