Gujarati News

Gujarati News

News of Thursday, 7th February 2019

ચૂંટણી પંચના નાયબ સચિવ એન.ડી. આચાર્યનો જન્મદિન

રાજકોટઃ કેન્દ્રીય ચૂંટણી પંચના ગુજરાત એકમમાં નાયબ સચિવ તરીકે ફરજ બજાવતા સચિવાલય કેડરના અધિકારી શ્રી એન.ડી. આચાર્યનો જન્મ તા. ૭ ફેબ્રુઆરી ૧૯૬૪ના દિવસે થયેલ. આજે ૫૬માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ વાણિજય સ્નાતક છે. લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને હાલ દિલ્હી ખાતે તાલીમમાં છે.

ફોન નં. ૦૭૯ ૨૩૨૫૭૭૫૨  મો. ૯૯૭૮૪ ૦૫૮૦૫ ગાંધીનગર

(11:27 am IST)