Gujarati News

Gujarati News

News of Saturday, 17th November 2018

ભાજપનાં નેતા પૂર્વ પ્રધાન આઇ.કે. જાડેજાનો જન્મદિન

રાજકોટ : ગુજરાત ભાજપના સિનિયર અગ્રણી અને ગોલ્ડન ગોલ કમીટીના વડા શ્રી ઇન્દ્રવિજયસિંહ જાડેજાનો જન્મ ૧૯૫૮ના વર્ષની ૧૭ નવેમ્બરે થયેલ. આજે ૬૧માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ 'આઇ.કે.' તરીકે જાણીતા છે. ભૂતકાળમાં ધ્રાંગધ્રા નગરપાલિકાના પ્રમુખ, રાજયમાં યુવા-સેવા સાંસ્કૃતિ, શહેર વિકાસ, માર્ગ મકાન વગેરે વિભાગોના મંત્રી તરીકે રહી ચૂકયા છે. તેઓ હાલ અમદાવાદ મહાનગરના પાર્ટીના પ્રભારી છે. આજે તેમના જન્મદિન નિમિતે યુવા ભાજપ દ્વારા ધ્રાંગધ્રામાં રકતદાન શિબીર યોજવામાં આવેલ. વધે આઇ.કે.ની નામના, એવી જન્મદિનની શુભકામના.

મો. ૯૪૨૭૩ ૦૬૦૨૬ ગાંધીનગર

(11:03 am IST)