Gujarati News

Gujarati News

News of Thursday, 20th September 2018

ભાજપ મીડિયા સેલના જતીન સંઘાણીનો જન્મદિન : ૩૯માં વર્ષમાં પ્રવેશ

રાજકોટ : ભાજપ મીડિયા સેલની જવાબદારી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એન્ડ સર્વેલન્સ એસોસીએશનના મંત્રી તેમજ જૈન જાગૃતિ સેન્ટર મિડટાઉનના સ્થાપક મંત્રી જતીન સંઘાણી આજે ૩૮ વર્ષ પૂરા કરી ૩૯માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. સેફ સોલ્યુશન્સ નામે સીસીટીવી અને સર્વેલન્સના વ્યવસાય સાથે સંકળાયેલા જતીન સંઘાણી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાં આંદોલન મંત્રી તેમજ ભાજપ આઈટી સેલના કન્વીનરની જવાબદારી નિભાવી ચૂકયા છે. તેઓનાજન્મદિને મુખ્યમંત્રી વિજયભાઈ રૃપાણી, મ્યુનિસિપલ બોર્ડના અધ્યક્ષ શ્રી ધનસુખભાઈ ભંડેરી, નીતિનભાઈ ભારદ્વાજ, કમલેશભાઈ મિરાણી, એ.પી.આર.ઓ હિતેષભાઈ પંડ્યા વગેરે મો.૯૨૨૭૪ ૦૦૮૮૭ ઉપર મિત્રો શુભેચ્છા પાઠવી રહ્યા છે.(૩૭.૮)

(3:06 pm IST)