Gujarati News

Gujarati News

News of Saturday, 23rd January 2021

ગૃહ ખાતાના નાયબ સચિવ એસ. ડી. જોષીનો જન્મદિન

રાજકોટઃ ગૃહ વિભાગમાં નાયબ સચિવ (ફરીયાદ) તરીકે કાર્યરત શ્રી એસ. ડી. જોષીનો જન્મ તા. ર૩ જાન્યુઆરી ૧૯૭૭ ના દિવસે થયેલ આજે પીસ્તાલીસમાં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ આ અગાઉ નાણા વિભાગમાં ફરજ બજાવતા હતા. એમ.એ., બી.એડ્.ની પદવી ધરાવે છે. ફોન નં. ૦૭૯-ર૩રપ૮૭૮ર મો. ૯૪ર૬૩ ર૪ર૩પ ગાંધીનગર.

(12:51 pm IST)