Gujarati News

Gujarati News

News of Saturday, 16th January 2021

દુધઇ વડવાળા દેવસ્થાનના મહામંડલેશ્વર પૂ.રામબાલકદાસબાપુનો આજે જન્મદિન

ભાવનગરઃ ઝાલાવાડ પંથકમાં મુળી પાસે દુધઇ ગામે આવેલ વડવાળા દેવ મંદિરના મહામંડલેશ્વર પ.પૂ.શ્રીરામ બાલકદાસજીબાપુ (સદગુરૃ શ્રી પુરણદાસબાપુ)નો આજે જન્મદિવસ છે.

દિલેરી અભીગમ ધરાવતાં યુવાન મહામંડલેશ્વર પૂ. શ્રીરામ બાપુ રામકથાનાં ઉચ્ચ કોટીના વકતા છે. તેમણે છેવાડાના માનવી પાસે હોમ ટુ હોમ પહોંચી પોતાનાથી બનતી અઢળક અખંડ સેવાકીય પ્રવૃતિઓ કરી સાધુની ફરજ નતમસ્તકે બજાવી સુવાસ પ્રસરાવી રહ્યા છે. તેઓશ્રીના જન્મદીને મો.૯૮૨૫૨ ૩૭૧૦૮ ઉપર શુભેચ્છા મળી રહી છે.

(11:43 am IST)