Gujarati News

Gujarati News

News of Wednesday, 21st September 2022

પોરબંદરના એડવોકેટ ભરતભાઇલાખાણીનો જન્‍મ દિવસ

પોરબંદર તા. ર૧: હાલશે ચાલશે અને ફાવશે ના શબ્‍દોને જીવન મંત્ર બનાવનાર એડવોકેટ ભરતભાઇ લાખાણીનો આવતીકાલે તા. રરમીએ જન્‍મ દિવસ છે.

૧૮૮ર થી એકધારા વકીલાતના વ્‍યવસાય સાથે સંકળાયેલા અને સૌરાષ્‍ટ્ર અને ગુજરાતની સૌથી જુની વકીલાતની પેઢીના વકીલાત ક્ષેત્રના પાંચમી પેઢીનાં વારસદાર ભરતભાઇ લાખાણી કે જેઓ માત્ર વકીલાત ક્ષેત્રે જ નહીં પરંતુ સામાજીક ક્ષેત્રે તેમજ ધાર્મીક ક્ષેત્રે પણ અનેક સંસ્‍થાઓ સાથે સંકળાયેલા છે. અને મીલનસાર સ્‍વભાવ અને નગરજનોમાં તે જાણીતા છે. તેનો મોબાઇલ નંબર ૯૮રપ૦ ૧૩૬૭૮ છે.

(1:35 pm IST)